ધાણાના ફાયદા

 ધાણા ના ફાયદા




રાત્રે સૂકા ધાણા પાણીમાં પલાળી સવારે તે પીવાના ફાયદા


૧. ડી-હાઇડ્રેશનથી બચાવે

૨. ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે

૩. શરીરની અંદરથી સફાઈ કરે

૪. વધેલા પિતને નાશ કરે છે

૫. આંખોને તેજ કરે છે અને બળતરા ઓછી કરે છે

૬. પેશાબમાં થતી બળતરા મટાડે છે

૭. પાચનશક્તિ મજબૂત થાય અને ગેસ એસીડીટી જેવી સમસ્યાઓ માંથી છુટકારો થાય

૮. પગના તળિયામાં થતી બળતરામાં રાહત થાય

૯. શરીરની વધારાની ચરબીને દૂર કરે

૧૦. સવારે પલાળી ધાણા પીવાથી શરીરની અંદરથી કચરો સાફ થાય છે આ 21 દિવસ રોજ સવારે ઉપયોગ કરવાથી ઉપર લખેલા ફાયદા થાય છે. 


આવી જ હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારા પેજ mytaazatime ને ફોલો કરો અને તમારી હેલ્થને સારી રાખવા અમારા પેજ ને ફોલો કરો. 

Post a Comment

0 Comments