અમદાવાદ થી દ્વારકા માત્ર છ કલાકમાં
અમદાવાદ થી દ્વારકા માત્ર છ કલાકમાં, હા મારા દર્શકો મિત્રો,
સાબરમતી રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 22925 ઓખા વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે જે 6 વાગે 17 મિનિટ ઉપડે છે એ તમને વાય વિરામગામ, સુરેન્દ્રનગર, રાજકોટ જઈને રાત્રે 12:00 વાગે દ્વારકા પહોંચાડી દેશે.
તો હવે દ્વારકા જવાનો પ્લાન બનાવી દો મહેમાન વંદે ભારત ટ્રેનમાં અને આવી જ જાણકારી માટે,
બોલો જય દ્વારકાધીશ.
અમદાવાદ થી દ્વારકા માત્ર છ કલાકમાં, હા મારા દર્શકો મિત્રો, સાબરમતી રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 22925 ઓખા વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે જે 6 વાગે 17 મિનિટ ઉપડે છે એ તમને વાય વિરામગામ, સુરેન્દ્રનગર, રાજકોટ જઈને રાત્રે 12:00 વાગે દ્વારકા પહોંચાડી દેશે. તો હવે દ્વારકા જવાનો પ્લાન બનાવી દો મહેમાન વંદે ભારત ટ્રેનમાં અને આવી જ જાણકારી માટે, બોલો જય દ્વારકાધીશ.
0 Comments