ચામડીના રોગ થયા હોય છે જેમ કે સોર્યાસિસ થયું હોય અને વારંવાર ખંજવાળ આવશે. આખા શરીરે ફોડલી ફોડલી થાય ગઈ હોય જો ચામડીના કોઈપણ રોગ હોય તો તમારે શું કરવાનું છે ?
તમારે આ ૧ જ્યુસ પીવાનું છે શેનું જ્યુસ અલોવિરા નું જ્યુસતમારે થોડા ટુકડા અલોવિર ના લઈ લેવાના છે. અને તેમાં થોડું પાણી મિક્સ કરીને જુયસ બનાવી લેવાનું છે.
દરરોજ સવારે નરણા પીવાનો છે. દરરોજ જો તમે થોડા દિવસ પી લેશોને જે તમારા ચામડી ના રોગ છે તે ધીમે ધીમે દુર થવા લાગશે.
મારે શું કરવાના છે તમારે આ એક જ્યુસ પીવાનું છે એલોવેરા નુ છે તેમાં થોડું પાણી મિક્સ કરીને.
0 Comments