ચશ્મા ના નંબર ઉતારવા માટે આયુર્વેદિક ઉપચાર
શું તમે લોકો બાળપણથી ચશ્મા પહેરી અને થાકી ગયા છો ?
ઘણા બધા ઉપચારો કરી લીધા તો પણ ચશ્મા ના નંબર ઉતરતા નથી.
આજકાલ નાનપણથી જ બાળકોને ચશ્મા આવી જાય છે. ચશ્મા આવવાનું કારણ વિટામીન એની ઉણપ હોય છે.
વિટામીન વિટામીન એની ઉણપના કારણે બાળકોને આંખો નબ ળી પડી નબળી પડી જાય છે તેના પરિણામે બાળકોને નાનપણથી જ ચશ્મા આવી જાય છે.
વધુ પડતો અભ્યાસ કરવાથી આંખમાં બળતરા થતી હોય છે અને આજના બાળકો નાનપણથી જ મોબાઈલ ના હેવાયા થઈ ગયા હોય છે. તેનું સૌથી મોટું કારણ માતા પિતા જ છે. કે કારણ કે બાળક જ્યારે રડતું હોય તો માતા પિતા તેને મોબાઇલમાં વિડીયો ચાલુ કરી અને આપી દે છે જેના પરિણામે બાળકો કલાકો સુધી મોબાઇલની સ્ક્રીન પર પડ્યા રહે છે.
જેથી બાળક ને નાનપણથી જ આંખો નબળી પડી જવી અને આંખ પર મોટા મોટા ડાલા જેવા ચશ્મા આવી જતા હોય છે.
તો અમે આજે તમને એક એવો રામબાણ આયુર્વેદિક પક્ષી ઈલાજ બતાવવા જઈ રહ્યા છીએ જે તમે માત્ર ત્રણ મહિના સુધી સદંતર ઉપયોગ કરવાથી તમારા ગમે તેવા આંખના નંબર હોય તે નંબર ઉતરી જશે.
આ ઉપયોગ એક દિવસ પણ બાદ કરીએ સિવાય તેનો સદંતર ઉપયોગ કરતો રહેવાનો છે.
ચશ્મા ઉતારવા માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર
100 ગ્રામ વરીયાળી નો પાવડર
100 ગ્રામ સાકર નો પાવડર
100 ગ્રામ બદામ બદામનો પાવડર
20 ગ્રામ કાળી મરી નો પાવડર
ઉપર આપેલ તમામ વસ્તુનો પાવડર એક કાચની બરણીમાં મિક્સ કરી રોજ સવારે નરોડા કોઠે અને રાત્રે સુતા પહેલા બે નાની ચમચી લેવાનું રહેશે.
ઉપર આપેલ ઉપાય નો સદંતર ત્રણ મહિના સુધી ઉપયોગ કરવાનો રહેશે.
અને ત્રણ મહિના બાદ તમે અથવા તમારા બાળકો ની આંખ તેજસ્વી તથા આંખના નંબર જળ માંથી જતા રહેશે.
જો આવા ને આવા ઉપાયો જાણવા માગતા હોય તો આપ અમારી આ વેબસાઈટ મને ઉપર આપેલ whatsapp તથા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થઇ અને આવા ને આવા ઉપાયો અમારા ગ્રુપ દ્વારા તમને મળતા રહેશે.
તમારો ખુબ ખુબ આભાર.
અમારા આ આર્ટીકલ ને વાંચવા બદલ.
0 Comments